Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમેરિકા : ન્યૂયૉર્કના સુપરમાર્કેટમાં અંધાધૂંધ ગોળીબાર, 10 લોકોનાં મૃત્યુ

Webdunia
રવિવાર, 15 મે 2022 (10:24 IST)
અમેરિકાના ન્યૂયૉર્કમાં 'બફેલો સુપરમાર્કેટ'માં એક યુવકે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 10 લોકોનાં મોત થયાં છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે.
 
આ હુમલા બાદ યુવકે આત્મસમર્પણ કર્યું હતું.
 
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, પોલીસ અધિકારીઓએ કહ્યું કે એક 18 વર્ષીય યુવકે સૈનિક જેવી વર્દી અને કવચ પહેર્યાં હતાં.
 
હુમલાખોરે હેલમેટ પહેર્યો હતો, જેમાં કૅમેરા ફિક્સ હતો અને તે આ હુમલાનું લાઇવ સ્ટ્રિમિંગ કરતો હતો.
 
શહેરના પોલીસ કમિશનર જોસેફ ગ્રૅમાગલિયાએ કહ્યું કે યુવકે સ્ટોરની બહાર ચાર લોકોને ગોળી મારી હતી.
 
તેમણે કહ્યું કે સ્ટોરની અંદર ઘૂસ્યા બાદ ગાર્ડે કિશોર પર પહેલી ગોળી ચલાવી હતી, પણ બુલેટ પ્રૂફ જૅકેટ પહેર્યું હોવાને કારણે તેને કોઈ અસર થઈ નહોતી.
 
કમિશનરે કહ્યું કે ત્યાર બાદ બંદૂકધારી યુવકે ગાર્ડની પણ હત્યા કરી દીધી.
 
પોલીસે જણાવ્યું કે હુમલાના ભોગ બનેલા 11 પીડિતો કાળા હતા અને બે ગોરા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments