Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona Lifestyle- ઘરે જ રહીને Weight Loss કરવું ડાઈટમાં શામેલ કરો આ 4 વસ્તુઓ

Webdunia
સોમવાર, 19 એપ્રિલ 2021 (21:49 IST)
કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ એક વાર ફરીથી આખી દુનિયામાં છવાઈ રહ્યો છે. વધારે થી વધારે કોશિશ કરાઈ રહી છે કે ઘરે જ રહેવું પડે. જરૂર પડતા પર જ ઘરથી બહાર નિકળવું. ઘરે જ રહીને આરોગ્યનો ધ્યાન રાખવું પણ તેટલો જ જરૂરી છે. 
 
જી હા કોરોના કાળમાં તમે વજન ઓછુ કરવા માટે કોઈ પ્રકારની ક્લાસ કે જિમ પણ નહી કરી શકી રહ્યા છો. જરૂર પડતા પર જ ઘરથી બહાર નિકળવું. ત્યારે ધ્યાન રાખવું કે તમે તમારી ડાઈટની કાળજી લેવી. જેનાથા તમારું વજન નહી વધે. તો ચાલો તમને જણાવીએ કે કઈ વસ્તુઓને ફૉલો કરી તમે તમારા વજન વધતા પર કંટ્રોલ કરી શકો છો. 
 
1. નારિયેળ પાણીનો સેવન જરૂર કરવું. દરરોજ સવારે ખાલી પેટ એક નારિયેળ પીવું. તેમાં રહેલ ફાઈબર, વિટામિન, અમીનો એસિડ સાથે ઘણા તત્વ હોય છે. જેનાથી તમારા પાચન પ્રક્રિયા મજબૂત હોય છે અને શરીરથી ગંદો પાણી બહાર કાઢે છે. 
 
2. પનીર ઘના ઓછા લોકોને પસંદ આવે છે. પણ જો તમે સવારે પનીર ખાઓ છો તો આ તમને ઓવર ઈટિંગની સમસ્યાથી છુટકારો અપાવશે. તેમાં રહેલ કેલ્શિયમ, પ્રોટીન, વિટામિંસ, મિનરલ્સ હોય છે. તેના સેવનથી તમને જલ્દી ભૂખ નહી લાગશે. 
 
3. લીંબૂ પાણીનો સેવન તમને દરરોજ કરવું કોઈ. હૂંફાના પાણીમાં લીંબૂ નાખી પીવાથી તમારો એક્સ્ટ્રા ફેટ ઓછું થશે. સાથે જ આ તમારા ઈમ્યુનિટી સિસ્ટમને પણ મજબૂત કરે છે. 
 
4. ગ્રીન ટી- આ દિવસો કોરોના વાયરસના વધરા પ્રકોપથી ઘરે જ રહીને વજન કંટ્રોલ કરવું પણ જરૂરી છે તેથી તમે ગ્રીન ટી પી શકો છો. આ તમને હેલ્દી પણ રાખશે અને વજન પણ કંટ્રોલમાં રહેશે.  
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments