Webdunia - Bharat's app for daily news and videos

Install App

Suji- ઓવરડાઈટિંગથી બચાવે છે સોજી , જાણો 5 ફાયદા

Webdunia
શુક્રવાર, 1 ફેબ્રુઆરી 2019 (00:07 IST)
સોજી ખાવાના 5 ફાયદા, શું તમે જાણો છો?
સોજીનો હલવો તો તમને ખાયું જ હશે, સોજીથી ઘણા બીજા સ્વાદિષ્ટ રેસીપી પણ બનાવી શકાય છે. જે સ્વાદની સાથે આરોગ્યના ફાયદા પણ આપે છે. તમે પણ જાણો સોજી ખાવાના આ 5 ફાયદા 
1. સોજીનો ગ્લાઈસેમિક ઈંડેક્સ બહુ ઓછું હોય છે. જે શરીરમાં શર્કરાની માત્રા નહી વધારે અને ડાઈબિટીજના દર્દીઓ માટે ફાયદાકારી હોય છે. 
 
2. તેમાં વસા નહી હોય, જેનાથી તમારું વજન વધારવાનું સવાલ જ નહી આવે, તે સિવાય આ વજન ઓછું કરવામાં મદદગાર સિદ્ધ થઈ શકે છે. 
 
3. આ એક હળવું આહાર છે, જે શરીરની ઉર્જાનો નહી  ચોરાવે છેપણ તેને ખાધા પછી તમે ભારે નહી પણ હળવું જ લાગે છે. rawa tost
 
4. આ હળવું હોવાના કારણે સરળતાથી પચી જાય છે અને પાચન સંબંધી સમસ્યાઓ પૈદા નહી કરે છે. પેટ પણ સરળતાથી સાફ હોય છે. 
 
5. તેમાં ફાઈબરની સાથે વિટામિન ઈ, વિટામિન બી કોમ્પ્લેક્સ સિવાય બીજા પોષક તત્વ પણ હોય છે. જે આરોગ્યથી સંકળાયેલા ઘણા ફાયદા આપે છે. 
 
હેલ્દી બ્રેકફાસ્ટ માટે સોજીના પ્રયોહ હલવા , ઈડલી ક એ ઉપમાના રીતે કરાય છે . ભોજનમાં હળવી અને સુપાચય સોજી ઘંઉથી બની હોય છે. ઘણી જગ્યા પર એને રવાના નામથી ઓળખાય છે. જાણો એના ફાયદા 
 
ઉર્જાના સ્ત્રોત - સવારે આથી બનેલ નાશ્તો કરવાથી આખા દિવસ શરીરમાં ઉર્જા બની રહે છે. નાશ્તામાં એની સાથે જો શાકના પણ પ્રયોગ કરાય તો આ વધારે પૌષ્ટિક થઈ જાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments