Webdunia - Bharat's app for daily news and videos

Install App

વજન ઘટાડવુ છે કે બીપી નોર્મલ રાખવુ છે તો રોજ સવારે પીવો ગરમ પાણી

Webdunia
શનિવાર, 26 સપ્ટેમ્બર 2020 (04:16 IST)
શરીર માટે પાણી કેટલુ મહત્વનુ છે તેના વિશે તો બધા જાણે છે પણ શુ તમે જાણો છો કે જો રોજ સવારે ખાલી પેટ તમે ગરમ પાણી પીવો તો હેલ્થના અનેક ફાયદા થાય છે. 
 
પાચન રહેશે તંદુરસ્ત - ગરમ પાણી પીવાથી પાચનમાં મદદ મળે છે. એવો ખોરાક જેને પેટ સહેલાઈથી પચાવી નથી શકતો તેને બ્ર્ક કરવા અને પચાવવામાં ગરમ પાણી ખૂબ મદદ કરે છે.  તેનાથી પેટ સ્વચ્છ રહે છે અને પાચન સંબંધી કોઈ અન્ય સમસ્યા થતી નથી. 
 
વેટ લૉસ - પાચન સારુ રહે તો વેટ લોસ પણ સહેલાઈથી થાય છે. સાથે જ ગરમ પાણી ફેટ લૉસમાં પણ મદદ કરે છે. 
 
 
પેટનો દુ:ખાવો અને મરોડમાં રાહત - પેટનો દુખાવો થાય કે મરોડ થઈ હોય પણ ગરમ પાણી પીવાથી રાહત મળે છે.  જો કે તેનુ ધ્યાન રાખવુ જોઈએ કે પાણી ધીરે ધીરે પીવો. એકદમ ગરમ પાણી પીવુ નુકશાન કરી શકે છે. રોજ સવારે ગરમ પાણી પીશો તો અનેક પરેશાનીઓથી દૂર રહેશો. 
 
બ્લડ સર્કુલેશન સુધારે છે - સવારે ગરમ પાણી પીવાથી બ્લડ ફ્લો અને સર્કુલેશનને સુધારવામાં પણ મદદ મળે છે. આ બીપીને નોર્મલ રાખવામાં પણ મદદ કરે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

આગળનો લેખ
Show comments