Webdunia - Bharat's app for daily news and videos

Install App

Covid 19- ફેફસાં પર વાર કરે છે કોરોના પોતાને રાખો આ રીતે સુરક્ષિત

Webdunia
ગુરુવાર, 29 એપ્રિલ 2021 (10:10 IST)
કોરોના મહામારીની બીજી લહેરથી આખો દેશ પ્રભાવિત છે. આ વખતે કોરોના વાયરસ સીધા તમારા ફેફસાંને નુકશાન પહોંચાડી રહ્યો છે. જેમાં કોરોનાના લક્ષણ જોવાથી પહેલા જ લોકોને 25% ફેફસાં પ્રભાવિત થઈ 
ગયા છે. પણ કેટલાક ઘરેલૂ ઉપાય અને સાચા સમયે પર ડાક્ટરથી સલાહ લેવાથી તમે તમારા ફેફસાંને સુરક્ષિત રાખી શકો છો. આવો જાણીએ કેવી રીતે અમે અમારા ફેફસાંને મજબૂર રાખી શકો છો.
 
આ ઘરેલૂ ઉપાયોને અજમાવો. 
- ગર્મ પાણીની વરાળ દિવસમાં ત્રણ્-ચાર વાર લેવી. પાણીમાં જોએ અજમા અને કપૂર નાખશો તો સારું રહેશે.  
- હળવા હૂંફાણા પાણીમાં લીંબૂ નાખી પાણી પીતા રહો. જો લીંબૂ ન હોય તો ગરમ પાણીનો સેવન પણ ફેફસાંને સંક્રમણથી બચાવે છે. 
- ઠંદા પાણીનો સેવન કદાચ ન કરવું. ફળમાં સંતરા, સફરજન અને નારિયેળ પાણી પીતા રહો. 
 
આ રીતે ફેફસાંને મજબૂત બનાવો 
- સવારે ઉઠીને અનુલોમ્-વિલોમ કરવું 
- સીઢી પર ચઢવું-ઉતરવું 
- ફુગ્ગા ફુલાવો 
- 20 સેકંદથી 60 સેકંદ સુધી શ્વાસને રોકવી. આ રીતે ત્રણ વાર કરવું. 
 
કેવી રીતે ઓળખવુ ફેફસાં થઈ રહ્યા સંક્રમિત 
- જો શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી છે તો સમજી લો કે વાયરસ ફેફસાંને સંક્રમિત કરી રહ્યા છે. 
- ફેફસાંના નીચેના ભાગમાં સોજા કે તીવ્ર દુખાવો હોય તો તરત ડાક્ટરથી સલાહ લેવી. 
- સૂકી ખાંસી આવવું, ખાંસતા સમયે છાતીમાં દુખાવો પણ કોરોનાના લક્ષણ છે. 
 
લક્ષણ જોવાતા શું કરવું 
-સૌથી પહેલા ગભરાવો નહી. ડૉક્ટરથી સલાહ લેવી 
- તમારી ફેફંસાને સીટ સ્કેન કરાવો. 
- દર અડધા કલાક પર ઑક્સી મીટરથી તમારી ઑક્સીજન લેવલ ચેક કરવી. 
- પરિવારના બીજા લોકોથી દૂરી રાખવી. તમારા પોતાને કોઈ બીજાના સંપર્કમાં ન આવવા દો. 
- ખાલી પેટ ન રહેવું. ખાલી પેટ રહેવાથી વાયરસ તમારી શરીરને વધારે પ્રભાવિત કરી શકે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments