Webdunia - Bharat's app for daily news and videos

Install App

Good News - પેટ્રોલ ડીઝલ થયુ 5 રૂપિયા સસ્તુ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આપી રાહત

Webdunia
ગુરુવાર, 4 ઑક્ટોબર 2018 (16:18 IST)
પેટ્રોલ ડીઝલને સસ્તુ કરવા માટે સરકારે મોટુ પગલુ ઉઠાવ્યુ છે.  નાણાકીય મંત્રી અરુણ જેટલીએ ગુરૂવારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં 1.5 રૂપિયા પ્રતિ લીટરની કપાતનુ એલાંકર્યુ છે.  બીજી બાજુ તેલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOC)  1 રૂપિયા પ્રતિ લીટર પોતાની તરફથી ઘટાડશે. આ રીતે કેન્દ્ર સરકાર તરફથી પેટ્રોલ અને ડીઝલ પર 2.50 રૂપિયા પ્રતિ લીટર તત્કાલ રાહત આપશે. 
રાજ્ય સરકારે પણ વેટ ઘટાડ્યુ - નાણાકીય મંત્રીએ ગુરૂવારે પ્રેસ કૉન્ફેંસ કરી જણાવ્યુ કે અમે બધા રાજ્ય સરકાર તરફથી વેટમાં પેટ્રોલ ડીઝલ પર 2.50 રૂપિયા પ્રતિ લીટરમાં કપાત કરાવીશુ. આ વિશે બધા રાજ્યોને લખવામાં આવશે. જેથી ઉપભોક્તાઓને તત્કાલ પેટ્રોલ ડીઝલ પર 5 રૂપિયા પ્રતિલીટરની રાહત મળી શકે. 
<

Finance Minister has announced Rs.2.5 cuts in petrol&diesel prices, reciprocating positively to FM’s announcement, Govt Of Gujarat has also decided to reduce Rs.2.50 on both petrol&diesel. Thus petrol&diesel will be Rs. 5 cheaper in State of Gujarat, tweets Gujarat CM (file pic) pic.twitter.com/gPTA4QuJiO

— ANI (@ANI) October 4, 2018 >
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ તત્કાલ 2.50 રૂપિયાનુ વેટ ઘટાડવાનુ ટ્વીટ કર્યુ છે. આ સાથે મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે પણ 2.50 રૂપિયા પેટ્રોલ ડીઝલ પર વેટ ઘટાડવા અંગેનુ ટ્વીટ કર્યુ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments