Webdunia - Bharat's app for daily news and videos

Install App

Diwali Recipe - કોપરા પાક

Webdunia
શુક્રવાર, 6 નવેમ્બર 2020 (12:09 IST)
સામગ્રી - 2 કપ લીલાં નાળિયેરનું ખમણ, 1 કપ દૂધ, 1/2 કપ મલાઈ, 1 કપ ખાંડ, 2 ચમચી ઘી. 1 1/2 ચમચી ઈલાયચી પાઉડર 1 ચમચી ડ્રાયફ્રુટ કતરન 
 
બનાવવાની રીત -  સૌ પહેલા ગેસ પર એક નોનસ્ટિક કઢાઈ મુકો. હવે તેમાં લીલાં નાળિયેરનું ખમણ અને દૂધ ઉમેરો અને બરાબર મિક્સ કરી 10 થી 12  મિનિટ સુધી સાંતળો. હવે મલાઈ ઉમેરીને બરાબર મિક્સ કરી 5 થી 7  મિનિટ સુધી થવા દો.  ત્યારબાદ ખાંડ ઉમેરી બરાબર મિકસ કરી લો. ખાંડનુ પાણી બળી જાય એટલે તેમાં ઈલાયચી પાઉડર નાખીને ગેસ પરથી ઉતારી લો, એક થાળીમાં ઘી લગાવીને આ મિશ્રણને થાળીમાં પાથરી લેવું. ઉપર ડ્રાયફ્રુટની કતરન  ભભરાવી દો. ઠંડુ થાય એટલે કાપા કરી લો. ડબ્બામાં ભરી ફ્રીઝમાં 5  થી 7  દિવસ સુધી સ્ટોર કરી શકો છો.
 
એવું માનવામાં આવે છે કે રવિવારે આ નક્ષત્ર વધુ ફળદાયક છે. પુષ્ય નક્ષત્ર નક્ષત્રના રાજા તરીકે પણ ઓળખાય છે. આ દિવસે સોના, ચાંદી, રોકડ, વાહનો અને અન્ય સંપત્તિ ખરીદવી સૌથી ફાયદાકારક માનવામાં આવે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

આગળનો લેખ
Show comments