Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sputnik V : 995.40 રૂપિયામાં મળશે રૂસી કોરોના વૈક્સીનની એક ડોઝ, દેશમાં બનશે તો થશે સસ્તી

Webdunia
શુક્રવાર, 14 મે 2021 (15:05 IST)
રૂસની કોરોના વૈક્સીન સ્પૂતનિક વી ની કિમંતનો ખુલાસો થઈ ગયો છે. ભારતમાં તેની માર્કેટિંગવાળી કંપની ડો. રેડ્ડીના મુજબ, સ્પૂતનિક વી ની એક ડોઝ લગભગ 1000 રૂપિયામાં મળશે.  મતલબ જો તમે પ્રાઈવેટમાં સ્પૂતનિક વૈક્સીન લગાવો છો તો તમારે બે ડોઝ માટે લગભગ 2000 રૂપિયા (એડમિનિસ્ટ્રેશન ચાર્જ અલગ) ખર્ચ કરવા પડશે. 
 
ડો રેડ્ડીએ આજે એક નિવેદન રજુ કરી છ એકે સ્પૂતનિક વી ની દરેક ડોઝની કિમંત 948 રૂપિયા રહેશે અને તેના પર જુદા 5% જીએસટી આપવી પડશે.  948 રૂપિયાના 5% જીએસટી 47.40 રૂપિયા થાય છે. આ રીતે બંનેને મળીને એક ડોઝ સ્પૂતનિક વી ની કુલ કિમંત 995.40 રૂપિયા રહેશે. 

<

स्पुतनिक वी #COVID19 वैक्सीन की आयातित डोज़ की कीमत वर्तमान में 948 रुपये+5% जीएसटी प्रति डोज़ है। लोकल सप्लाई शुरू होने पर कीमत कम होने की संभावना है: डॉ. रेड्डीज लैब pic.twitter.com/I91YDORoBA

— ANI_HindiNews (@AHindinews) May 14, 2021 >
 
જો કે ડો. રેડ્ડીનુ કહેવુ છે કે  જ્યારે તે પોતે પોતાની ફેક્ટરઈઓમં આ વેક્સીન બનાવવા લાગશે તો કિમંત ઘટી શકે છે.  ઉલ્લેખનીય છે કે હાલ આ વેક્સીનનુ ઉત્પાદન રૂસમાં જ થઈ રહ્યુ છે અને ત્યાથી 1 મે ના રોજ વૈક્સીનની પ્રથમ ડોઝ ભારત પહોંચી છે. 
 
Sputnik V ની પ્રથમ ડોઝ લગાવાઈ 
 
ભારતમાં સ્પૂનિક વી ની પ્રથમ ડોઝ લગાવી દેવામાં આવી છે. ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝમાં કસ્ટમ ફાર્મા સર્વિસિઝના ગ્લોબલ હેડ દીપક સાપરાને હૈદરાબાદમાં વેક્સીનની પ્રથમ ડોઝ આપવામાં આવી છે. તેણે 21 દિવસ પછી વૈક્સીનની બીજી ડોઝ આપવામાં આવશે. 
 
ભારતમાં મળતી ત્રીજી વૈક્સીન છે સ્પૂતનિક વી 
 
મેડિકલ જર્નલ ધ લૈસેંટમાં છપાયેલા ડેટા મુજબ આ વૈક્સીન કોવિડ-19 ના ગંભીર ઈંફેક્શનથી સંપૂર્ણ સુરક્ષા આપે છે. સ્પૂતનિક વી ડિવેલપર્સના મુજબ વૈક્સીનની એફેક્સી 91.6 ટકા છે. આ વેક્સીન 0.5 ml-0.5 ml ની બે ડોઝ લગાવાય છે. બંને ડોઝ વચ્ચે 21 દિવસની ગેપ રાખવામાં આવે છે. ભારતમા ઉપલબ્ધ થનારી આ ત્રીજી એંટી કોવિડ વેક્સીન રહેશે.  આ પહેલા ભારત બાયોટેકની Covaxin અને ઓક્સફર્ડ-અસ્ત્રાજેનેકાની Covishield ને ઈમરજેંસી યુઝ અપ્રૂવલ આપી ચુકાયુ છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments