Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેંસરથી બચવુ હોય તો તમારી લાઈફસ્ટાઈલમાં આટલા ફેરફારો કરવા પડશે

Webdunia
ગુરુવાર, 3 જાન્યુઆરી 2019 (12:28 IST)
કેંસરના 10માંથી ચાર મામલા સાથે સ્વસ્થ જીવનશૈલી અપનાવીને બચી શકાય છે. 
 
બ્રિટનની કેંસર  રિસર્ચના તાજા આંકડામાં ધુમ્રપાનને એવુ સૌથી મોટુ કારણ બતાવાયુ છે જેનાથી બચી શકાય છે. 
 
દારૂ ઓછી કરવી અને નિયમિત રૂપે વ્યાયામની પણ સલાહ આપવામાં આવી છે. 
વર્ષ 2007થી 2011 વચ્ચેના કેંસરના આંકડાઓ મુજબ 3.00.000 કેસ ધુમ્રપાન સાથે સંકળાયેલા હતા. 
 
આ ઉપરાંત 1,45,000 મામલા અસ્વાસ્થ્યકર ભોજન જેમા ખૂબ વધુ પ્રોસેસ્ડ ભોજનનો સમાવેશ હતો તેની સાથે સંબંધિત હતા. 
 
જાડાપણા સાથે 88.000 અને દારૂ સાથે 62.200 મામલા સંબંધિત હતા. સૂર્યથી ત્વચાને નુકશાન અને શારીરિક નિષ્ક્રિયતા અન્ય કારણો હતા. 
 
લંડનના ક્વીન મૈરી વિશ્વવિદ્યાલયમાં કેંસર શોધના બ્રિતાની સાંખ્યિકીવિદ પ્રોફેસર મૈક્સ પાર્કિન કહે છે.. 'એક સ્વસ્થ જીવનશૈલી આ વાતની ગેરંટી નથી કે કોઈને કેંસર નહી થાય પણ આપણે યોગ્ય દિશામાં પગલા ઉઠાવીને ભવિષ્યમાં કેંસરના ખતરાને ઓછુ કરી શકીએ છીએ.'  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

આગળનો લેખ
Show comments