Webdunia - Bharat's app for daily news and videos

Install App

Akshaya Tritiya Upay: આ અક્ષય તૃતીયા મોંઘું સોનું નહી ખરીદી શકો છો તો માત્ર 5 રૂપિયાની આ 5 વસ્તુ ખરીદી લઈ આવો

Webdunia
શુક્રવાર, 24 એપ્રિલ 2020 (15:27 IST)
અક્ષય તૃતીયાને સર્વસિદ્ધિ મૂહૂર્ત ગણાયું છે. જે રીતે દીવાળીના દિવસે લક્ષ્મીની કૃપા મળે છે તે જ રીતે અક્ષય તૃતીયાને પણ લક્ષ્મીની કૃપા મેળવા માટે ઉપાય કરાય છે. જે શુભ ફળદાયી ગણાય છે. માન્યતા છે કે તેનાથી વર્ષ ભર આર્થિક સ્થિતિ સારી રહે છે. જો તમે લાખોના સોના નહી ખરીદી શકો છો તો નિરાશ થવાની જરૂર નહી છે. તમે માત્ર 5 રૂપિયાની વસ્તુ ઘરમાં લાવીને પણ શુભતા મેળવી શકો છો. 
1. માટીનો દીવો- માટીનું મહત્વ સોનાની જેમ જ છે. જો સોનાની ખરીદી ન કરી શકો છો તો માટીના કોઈ પણ વાસણ કે માટીનો એક નાનકડું દીવો પણ અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં શુભતા લાવી શકે છે. 
 
2. મોસમી ફળ- અક્ષય તૃતીયાના શુભ મૂહૂર્તમાં મોસમના રસીળા ફળ ખરીદવું પણ શુભ હોય છે. તમે ઓછાથી ઓછી કીમતમાં સારા ફલ ખરીદી શકો છો. 
 
3. કપાસ- અક્ષય તૃતીયા પર 5 રૂપિયાની કપાસ એટલે રૂ પણ ખરીદી લાવી શકો છો. 
 
4. મીઠું- અક્ષય  તૃતીયા પર સિંધાલૂણ ઘરમાં લાવવું શુભ ગણાય છે. પણ આ મીઠાનો સેવન કદાચ ન કરવું. 
 
5. પીળી સરસવ- મુટ્ઠી ભર પીળી સરસવ ખરીદી ઘરમાં લાવવાથી માતા લક્ષ્મીનો આશીષ મળે છે. 
 
6. માટીની સામગ્રી- માટીના બનેલા સજાવટી કે પૂજા સંબંધી કે ઉપયોગી સામાન ઘરમાં લાવવાથી પણ ઘરની નકારાત્મક શક્તિઓ દૂર હોય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

આગળનો લેખ
Show comments