Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

જીઓ ટીવી પર રાષ્ટ્રદોહનો આરોપ

જીઓ ટીવી પર રાષ્ટ્રદોહનો આરોપ

વાર્તા

લાહોર , शुक्रवार, 19 दिसंबर 2008 (15:26 IST)
પાકિસ્તાનમાં લાહોર હાઈકોર્ટે મુંબઈ આતંકી હુમલામાં સંડોવાયેલ આતંકવાદી આમિર અઝમલ કસાબ પર જીઓ ટીવી પર પ્રસારિત થયેલા સમાચાર બદલ તેની પર રાષ્ટ્રદ્રોહ ચલાવવા માટેની અરજીનો સ્વીકાર કર્યો છે.

જીઓ ટીવીએ પોતાના કાર્યક્રમમાં પાકિસ્તાનનાં ફરીદકોટનાં એક ગામડામાં રહે છે. તથા તેના માતાપિતાને દેખાડવામાં આવ્યા છે.

પાકિસ્તાની મીડિયા રીપોર્ટ મુજબ સત્તારૂઢ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનાં નેતા સરદાર હુર બુખારીએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે કસાબને ફરીદકોટનો રહેવાસી બતાવ્યો હતો. આ કાર્યક્રમ બદલ તેના માલિકો અને કર્મચારીઓ વિરૂધ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્રદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati